કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદની મોટી જાહેરાત, સાંભળીને કોંગ્રેસ-ભાજપ બન્ને ચોંકી જશે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે તે જમ્મુ-કાશ્મીર પરત ફરીને પોતાની પાર્ટી બનાવશે. આઝાદે ભાજપમાં જોડાવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, મારા વિરોધીઓ છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે હું ભાજપમાં જાઉં છું. તેમણે તો મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી… Continue reading કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદની મોટી જાહેરાત, સાંભળીને કોંગ્રેસ-ભાજપ બન્ને ચોંકી જશે

ભારતને જોડવાની વાતો કરતી કોંગ્રેસ ખૂદ તૂટે છે, રિમોટ કંટ્રોલથી પાર્ટી ચાલી રહી છે…. ગુલામ નબી આઝાદના રાજીનામા અંગે 10 મોટી વાતો

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. G-23માં સામેલ આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનો પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર વિશે જણાવ્યું છે. આ સાથે તેમણે હાલની કોંગ્રેસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા છે.   1- ગુલામ… Continue reading ભારતને જોડવાની વાતો કરતી કોંગ્રેસ ખૂદ તૂટે છે, રિમોટ કંટ્રોલથી પાર્ટી ચાલી રહી છે…. ગુલામ નબી આઝાદના રાજીનામા અંગે 10 મોટી વાતો