જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રાજ્યની સૌથી મોટી મસ્જિદ જામિયામાં શુક્રવાર (8 એપ્રિલ, 2022)ની નમાજ પછી ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ‘આઝાદી’ અને ‘ભારત વિરોધી સૂત્રોચ્ચાર’ કર્યા. શુક્રવારની નમાજ માટે આવેલા લોકો આઝાદીના નારા લગાવતા અને ઝાકિર મુસાનું સમર્થન કરતા સાંભળ્યા હતા. ઝાકિર મુસા આતંકવાદી સંગઠન અંસાર ગઝવત-ઉલ-હિંદનો ચીફ હતો, જે મે 2019માં એક એન્કાઉન્ટર દરમિયાન ભારતીય સેના દ્વારા… Continue reading ‘શ્રીનગરની જામિયા મસ્જિદમાં શુક્રવારની નમાજ બાદ રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર બોલાય, સાથે જ સૈનિકો પર થયો પથ્થરમારો