ખોરાકને ઓછામાં ઓછો 32 વાર ચાવવો જ જોઈએ, માનો છો? ના તો આ જાણીને માની જશો…

શા માટે તમારે ખોરાક 32 વાર ચાવવો જ જોઈએઃ તે પાછળનું વિજ્ઞાન અને તેના લાભો જાણો તમને કદાચ યાદ હશે કે તમને તમારા માતાપિતા કે પછી દાદાદાદી હંમેશા તમારો ખોરાક શાંતિથી અને વ્યવસ્થીત ચાવીને ખાવાનું કહેતા હતા. આપણા મગજના કોઈક ઉંડાણમાં આપણે બધા એ જાણીએ છીએ કે તે સાચું છે અને આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય… Continue reading ખોરાકને ઓછામાં ઓછો 32 વાર ચાવવો જ જોઈએ, માનો છો? ના તો આ જાણીને માની જશો…

શું માથામાં તેલ નાખવું જરૂરી છે ? તમને પણ જાણીને નવાઈ લાગશે…

શા માટે માથામાં તેલ નાખવું જ જોઈએ ? માથામાં તેલ માલીશ શા માટે જરૂરી છે ? વાળની સુંદરતા માટે હાલ પાશ્ચાત્ય જગત તેલના મહત્ત્વને સમજી રહ્યું છે તેના કરતાં આપણે ભારતીયો એક પગલું આગળ છીએ. આપણી સંસ્કૃતિ તેમજ પરંપરા પ્રમાણે આપણે જાણીએ છીએ વાળમાં તેલનું મસાજ એ સુંવાળા, લાંબા, ઘેરા વાળ માટે આશિર્વાદરૂપ છે. પણ… Continue reading શું માથામાં તેલ નાખવું જરૂરી છે ? તમને પણ જાણીને નવાઈ લાગશે…

જાહેર જગ્યાએ કે પછી ક્યારેક મીટીંગમાં ઓડકાર આવવાથી શરમ આવે છે? આ માહિતી તમારી માટે જ છે…

શું તમને વારંવાર ઓડકાર આવે છે તો આ રહ્યા તેના ઉપાય ઓડકાર આવવાના કારણો અને તેના ઉપાયો આજે અમે તમને જણાવીશું કે ઓડકાર શા માટે આવે છે અને તે ન આવે તે માટેના ઉપાયો પણ સાથે જણાવીશું. સામાન્ય રીતે ઓડકાર આવે તો એવું કહેવાય કે પેટ ભરીને જમી લીધું. અથવા હવે આનાથી વધારે ખાવું જોઈએ… Continue reading જાહેર જગ્યાએ કે પછી ક્યારેક મીટીંગમાં ઓડકાર આવવાથી શરમ આવે છે? આ માહિતી તમારી માટે જ છે…

શું તમે અનિંદ્રાનો ભોગ બન્યા છો ? તો આ વિવિધ જાતની ચાના સેવનથી ઘસઘસાટ ઉંઘ માણો…

શું તમને રાત્રે ઉંઘ નથી આવતી ? કે પછી ઉંઘ આવતા વાર લાગે છે ? તો ચાલો જાણીએ ઘસઘસાટ ઉંઘ આવી જાય તેવી વિવિધ ચા વિષે. શું રાત્રે જાગીને તમે તારા ગણો છો ? આજકાલ લાખો લોકોને ઉંઘ નહીં આવવાની સમસ્યા છે. લોકો હવે પહેલાંની જેમ 8 કલાકની પુરી ઉંઘ પણ નથી લઈ શકતા. આ… Continue reading શું તમે અનિંદ્રાનો ભોગ બન્યા છો ? તો આ વિવિધ જાતની ચાના સેવનથી ઘસઘસાટ ઉંઘ માણો…

જો તમે બેઠાડુ જીવન જીવી રહ્યા હોવ તો ચેતી જાઓ ! તમે મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છો…

શું તમે એકધારા બેસી રહો છો ? તો તમે મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છો એકધારા બેસી રહેવાથી તમારા શરીરમાં ઉદ્ભવતા રોગોના જોખમમાં વધારો થાય છે અને તમે તમારા મૃત્યુને વહેલું આમંત્રણ આપો છો કેટલાક ડોક્ટરો બેસી રહેવાની ટેવને ધુમ્રપાન સાથે સરખાવી રહ્યા છે. ધુમ્રપાનની જેમ તે પણ તમારા શરીરમાં ગંભીર રોગ થવાના જોખમને વધારે છે,… Continue reading જો તમે બેઠાડુ જીવન જીવી રહ્યા હોવ તો ચેતી જાઓ ! તમે મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છો…

કારેલા ની છાલ ના મુઠીયા – હવે કરેલાનું શાક બનાવો તો છાલ ફેંકી દેતા નહિ, આ ટેસ્ટી નાસ્તો બનાવી લેજો…

હેલો ફ્રેન્ડઝ, આપણે બધા જ જાણીએ છીએ કે ફળો તથા શાકભાજી મા પોષકતત્વો હોય છે તેમ તેની છાલ મા પણ પોષકતત્વો સમાયેલા હોય છે આપણે ખરા ઘણા શાક ની છાલ ઉતારી ને જ તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એમા રહેલ પોષકતત્વો નુ જાણ હોવા છતાં પણ આપણે તે ફેંકી દઇએ છીએ. આજે ડોકટરો પણ અમુક… Continue reading કારેલા ની છાલ ના મુઠીયા – હવે કરેલાનું શાક બનાવો તો છાલ ફેંકી દેતા નહિ, આ ટેસ્ટી નાસ્તો બનાવી લેજો…

કાજુ કારેલા – તમે અનેક પ્રકારે કારેલા બનાવતા હશો આજે શીખો એક નવીન વાનગી, બાળકોને પણ પસંદ આવશે…

હેલો ફ્રેન્ડઝ તમે કારેલા ના વિવિધ પ્રકારના શાક બનાવતા જ હશો ભરેલા કારેલા, લોટવાળા કારેલા અને કાંદા કારેલા, કારેલા બટાકા, ક્રિસ્પી કારેલા વગેરે. કારેલા ની કાચરી બનાવી ને તેનો પણ રોજીંદા ખોરાક મા સમાવેશ થાય છે, કારેલા સ્વાદ મા કડવા જરૂર હોય છે પણ ગુણો થી ભરેલા હોય છે તો ચાલો આજ હું તમને આ… Continue reading કાજુ કારેલા – તમે અનેક પ્રકારે કારેલા બનાવતા હશો આજે શીખો એક નવીન વાનગી, બાળકોને પણ પસંદ આવશે…

Apple juice 🍹 – સફરજનમાંથી અવનવી ડીઝાઇન તૈયાર કરી છે બાળકો તો જોતા જ લલચાઈ જશે…

Apple juice 🍹 An apple a day keeps the doctor away. A for apple હમમમમ બાળકોને એપલ બતાવો કે તરત જ એ ફોર એપલ બોલી ઊઠે છે. એપલ એક એવું ફળ છે જે ખાવાથી બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને ફાયદો આપે છે. એપલના ફાયદા અનેક છે. 1…દરરોજ એક સફરજન ખાવાથી ક્યારેય ડાયાબીટીસ અને કેન્સર થતાં… Continue reading Apple juice 🍹 – સફરજનમાંથી અવનવી ડીઝાઇન તૈયાર કરી છે બાળકો તો જોતા જ લલચાઈ જશે…

જાણીલો ચશ્મા આવવાના સંકેતો અને ચેતી જાઓ…

શું તમને ભય છે કે તમને ચશ્મા આવી જશે ? શું તમે ઇચ્છો છો કે તમને ચશ્મા ન આવે ? તો જાણીલો ચશ્મા આવવાના સંકેતો અને ચેતી જાઓ. શું તમને નથી લાગતું કે એક નહીંને બીજી વ્યક્તિ આજકાલ ચશ્મા પહેરવા લાગી છે ? પણ તેનાથી પણ વધારે લોકોએ ચશ્મા પહેરવા જોઈએ. તે એટલા માટે કે… Continue reading જાણીલો ચશ્મા આવવાના સંકેતો અને ચેતી જાઓ…

હળદર માત્ર મસાલાઓનો જ રાજા નથી પણ એક અદ્ભુદ ઔષધી પણ છે…

શા માટે હળદર એ મસાલાઓનો રાજા ગણાય છે ? હળદર એક હાથવગી ઔષધી છે. તમે ગમે ત્યારે જ્યારે કોઈ સ્વાસ્થ્ય સંબંધીત સંશોધન ઇન્ટરનેટ પર કરતા હશો ત્યારે તમને ક્યાંકને ક્યાંક હળદરના ફાયદાઓ ગણાવતા લેખો જોવા મળી જ જશે. તેમ છતાં પણ જો તમે તેમાંનો એક પણ આર્ટીકલ ન વાંચ્યો હોય તો તમારે તમારી જાતને થોડી… Continue reading હળદર માત્ર મસાલાઓનો જ રાજા નથી પણ એક અદ્ભુદ ઔષધી પણ છે…